Saturday, May 16, 2009

શબ્દો અને સાહિત્યકાર નો કોઇ પ્રક્રાર નથિ હોતો.......... કે ન તો શબ્દો અને સાહિત્યકાર ને કોઇ જાત હોય...... પ્રકાર સાહિત્યનો હોય છે...... શબ્દો અને સાહિત્યકારનુ કામ છે પ્રગટ થવાનું....... સ્પષટ પણે પ્રગટ થવાનું...... પછી ભલે એ કાવ્ય રૂપે હો કે પછી ગઝલ,વારતા કે નવલક્થા રૂપે હોય......... શબ્દોનું બીજુ નામ છે વરસવુ........ શબ્દો મને હમેંશા વરસતા લગ્યા છે....... ક્યરેક એ મોંઢામાં ગોળનો ટુકડો લઇ ને વરસે છે.......... તો ક્યરેક અસિડ વર્ષા થાય છે.......... શબ્દો પ્રેમ છે..... તો શબ્દો ધિક્કાર પણ છે........ શબ્દોને કોઇ સિમા નથી હોતી........ સિમા શબ્દ બોલનાર ને હોય છે........ શબ્દો અજર છે.......શબ્દો અમર છે....... શબ્દો અનાદિકાળથી ચાલતા આવ્યા છે.......... શબ્દો પ્રુથ્વીના અંત પછી પણ જીવશે....... શુન્યકાર પણ એક શબ્દજ છે........જેમ ભગવાન ક્રિષ્ના દરેક જીવોમાં રહેલા છે એમ શબ્દ વિશ્વની દરેક ભાષામાં રહેલો છે.......... શબ્દો ભાષાનાં પ્રાણ છે....... શબ્દોની વ્યાખ્યા લાંબી છે.......... શબ્દોની વ્યાખ્યા અનંત છે.......

4 comments:

  1. શબ્દોનો મહિમા શબ્દોથી શી રીતે વ્યક્ત થાય ?
    એમ તો મેં પણ એકવાર પ્રયત્ન કર્યો હતો...

    નિજાનંદનો ઘુંટ ભરિને
    તારી મસ્તી ને મેં પીધી છે !
    હવે પડી રહેવા દે ઓ દુનિયા મને
    બદનામ થવાની ફુરસદ નથી !
    લો, ફરી લો કહીને આમ અચાનક
    ખડકિ કોણે ખોલી છે !
    હવે ક્યાં છે હોંશ ઓ પ્રિયતમ મારાં !
    તું કેવો અનાડી છે !
    છે તું , છું હું ; આ કલમ હવે તો લથડી છે !
    તારાં જ નામની મસ્તિ મહીં
    આ દુનિયાને મેં ઘોળી છે !

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete